દેહાવસાન / હવે આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીનું કોરોનાથી નિધન, પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ

maharashtra cm shivajirao patil nilangekar passes away in pune

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવાજીરાવ પાટિલ નિલંગેકરનું પૂણેમાં અવસાન થયું છે. 88 વર્ષિય શિવાજીરાવને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ