ભાવનગર / યુવરાજસિંહના પેપરલીકના દાવા બાદ ભાવનગર યુનિ.ના સત્તાધીશોને આવ્યો રેલો, 3 સભ્યોની કમિટી કરશે તપાસ

Maharaja Krishnakumarsinghji University Paper Leak Case

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીનું પેપરલીક થયાનો દાવો થતા સત્તાધીશો હરકતમાં આવ્યા છે અને પેપર લીક મામલાને લઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે

બ્રેકિંગ ન્યૂઝ