બ્રહ્મલીન / વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરીજી બાપુનું નિધન, PM મોદી, અમિત શાહ અને મુખ્યમંત્રી કર્યું દુઃખ વ્યક્ત

mahant baldevgiriji death valinathdham tarbha visnagar mehsana

ગુજરાતના રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરીજી બાપુનું 103 વર્ષની ઉંમરે નિધન થયું છે. મહારાજની તબિયત જૈફવયના કારણે નાદુરસ્ત હતી. આજ રોજ(ગુરૂવાર) તેઓ બ્રહ્મલીન થયા છે. વાળીનાથધામ 900 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે. આ રબારી-ભરવાડ કચ્છી સહિત સમગ્ર માલધારી સમાજની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આ ગુરૂગાદીના મહંતનું આજરોજ નિધન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ