બ્રેકિંગ ન્યુઝ
VTV / mahakal lok will be a mixture of spirituality,technology & great architecture
ADVERTISEMENT
ઉજ્જૈન: ઉત્તરપ્રદેશનાં કાશી વિશ્વનાથ કોરિડોરથી ચારગણું મોટું સુપ્રસિદ્ધ મધ્યપ્રદેશ ઉજ્જૈનનું મહાકાલ કોરિડોર તૈયાર થઇ ચૂક્યું છે. મહાકાલ લોકમાં ભગવાન શિવ અને તેમના સમગ્ર પરિવારની પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવી છે. અહીં ભગવાન શિવની લીલાઓ વર્ણવતી નાની-મોટી આશરે 200 જેટલી મૂર્તિઓ કંડારાઇ છે. ભગવાન શિવે કઇ રીતે રાક્ષસ ત્રિપુરાસુરનો વધ કર્યો હતો તે કહાણીનું પણ વર્ણન કરતી મોટી મૂર્તિ કંડારાયેલ છે.
अद्भुत और अकल्पनीय! #श्री_महाकाल_लोक लोकार्पण के लिए तैयार। आप भी बनें इस महान पल के साक्षी।#ShriMahakalLok pic.twitter.com/VnJ2UILB5T
— Chief Minister, MP (@CMMadhyaPradesh) October 10, 2022
ADVERTISEMENT
મહાકાલ લોકમાં 108 સ્તંભ છે
મહાકાલ લોકમાં આશરે 108 જેટલા વિશાલ સ્તંભ બનાવવામાં આવ્યાં છે. તેના પર મહાદેવ, પાર્વતી સહિત તેમના સમગ્ર પરિવારના ચિત્ર કંડારાયા છે. આ ચિત્રો તદન મૂર્તિઓ જેવી જ છે જેમાં શિવ, પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની જીવનલીલાઓનું વર્ણન છે.
ADVERTISEMENT
Prime Minister @narendramodi to inaugurate newly constructed #MahakalLok in Ujjain ,MP today. Various glimpses of newly constructed Mahakal Lok. pic.twitter.com/WaPlRRrY2c
— All India Radio News (@airnewsalerts) October 11, 2022
ADVERTISEMENT
આધ્યાત્મ અને આધુનિકતાનું સમન્વય
મહાકાલની આ નગરીમાં આધ્યાત્મ અને આધુનિકતાનું અદભૂત મિશ્રણ જોવા મળે છે. અહીં દરેક મૂર્તિની સામે એક બારકોડ લગાવવામાં આવ્યો છે જેને સ્કેન કરતાંની સાથે જ ભગવાન શિવની દર્શાવેલી મૂર્તિનું સંપૂર્ણ વર્ણન અને તેની પાછળ રહેલી કથાની જાણકારી તમારા મોબાઇલનાં સ્ક્રીન પર દેખાઇ આવે છે. આ ટેકનોલોજી મૂકવાનો મુખ્ય ઉદેશ્ય નવી પેઢીને પ્રાચીન કથાઓ અને ઇતિહાસની જાણકારી આપવાનો છે.
ADVERTISEMENT
Glimpses of the Shri Mahakal Lok in Ujjain which will be dedicated to the nation by PM @narendramodi today.
— narendramodi_in (@narendramodi_in) October 11, 2022
The grandeur of this place must be seen to be believed. pic.twitter.com/zBlfEyaI9h
ADVERTISEMENT
On October 11, PM Modi will inaugurate “Mahakal Lok" in MP!!
— BhikuMhatre (@MumbaichaDon) October 9, 2022
Live Broadcasting of program to be held in 25000 temples of MP!!
If you are not feeling proud seeing this....You definitely have some problem Deep within You!!
Btw...."Maulana” Modi is doing Nothing for Hindus!! pic.twitter.com/NM2cgiyyvY
750 કરોડનાં ખર્ચે બન્યું છે આ મંદિર
મહાકાલ મંદિરનાં નિર્માણનો ખર્ચ આશરે 750 કરોડ રૂપિયા જેટલો થયો છે. આ અંતર્ગત પહેલા ચરણમાં મહાકાલ પથનું કામ પૂરું થઇ ચૂક્યું છે, જેથી ભક્તો અહીં આવીને દર્શન કરી શકે. અહીં આવેલ 108 સ્તંભોમાં શિવના આનંદ તાંડવ, શિવ સ્તંભ, ભવ્ય પ્રવેશ દ્વાર પર વિરાજીત નંદીજીની વિશાળ મૂર્તિઓનો સમાવેશ થાય છે.
In a historic moment for all the devotees, Hon’ble PM Shri @narendramodi Ji would be dedicating to the Nation; the magnificent & majestic 'Shri Mahakal Lok' corridor, built around the holy Mahakaleshwar Temple in Ujjain; Madhya Pradesh.
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 11, 2022
Jai Shri Mahakaal 🙏
Har Har Mahadev 🚩 pic.twitter.com/JLbiAESa9v
સ્તંભો સાથે દ્વારો પણ છે આકર્ષણનું કેન્દ્ર
910 મીટરનો આ મહાકાલ મંદિર આ કુલ 108 સ્તંભો પર ટકેલો છે. મંદિરની ગલીઓ સાથે તેના દ્વારો પણ અતિ ભવ્યશાળી છે. આ ભવ્ય દ્વારો લોકોના આકર્ષણનું એક કારણ બની શકે તેટલા અદભૂત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.