ચોંકાવનારી ઘટના / બાગેશ્વર ધામના દર્શન કરવા ઇચ્છતી હતી આ મહિલા, બાદમાં એવું શું બન્યું કે કરી લીધો આપઘાત!

madhyapradesh news Husband did not take wife to Bageshwar Dham, woman committed suicide

બાગેશ્વર ધામ પ્રત્યેની અતૂટ ભક્તિ એક મહિલા માટે જીવલેણ સાબિત થઈ, મહિલાનો પતિ તેને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારમાં ન લઈ જઈ શક્યો તો ગુસ્સામાં આવીને મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ