બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / lumbini maya devi temple history and glory pm modi offered prayers

ઈતિહાસ / સદીઓ જૂનો છે PM મોદીએ જ્યાં દર્શન કર્યા તે માયાદેવી મંદિરનો ઈતિહાસ, સમ્રાટ અશોક પણ ગયા હતા દર્શને

Kavan

Last Updated: 05:54 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માયાદેવીના મંદિરને ગૌતમ બુદ્ધનો જન્મસ્થાન માનવામાં આવે છે.આ મંદિરની ખોજ 1896માં થઈ હતી.તેનુ નામ ગૌતમ બુદ્ધની માતાના નામ પર રાખેલ છે.

  • નરેન્દ્ર મોદીએ કર્યા માયાદેવીના દર્શન 
  • ભારતીય સમ્રાટ પણ પહોચ્યાં હતા બુદ્ધના જન્મ સ્થળે
  • આ મંદિર અત્યાર સુધીનું સૌથી જૂનું બૌદ્ધ મંદિર છે

નેપાલમાં નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા માયાદેવી મંદિરની પૂજા કરી હતી. માયાદેવી મંદિર ગૌતમ બુદ્ધની જ માતાનું મંદિર છે.આ મંદિરને દુનિયાનું સૌથી પહેલું બુદ્ધ તીર્થસ્થળ કહેવાય છે.કારણકે આ સ્થળ બૌદ્ધ સંરચનાનું સૌથી પહેલું પ્રમાણ છે.

PM visits the Mayadevi Temple in Lumbini, Nepal on May 16, 2022.	The Prime Minister of Nepal, Mr. Sher Bahadur Deuba is also seen.

1896માં થઈ હતી માયાદેવીની ખોજ

માયાદેવીનું મંદિર ગૌતમ બુદ્ધનો જન્મ સ્થળ માનવામાં આવે છે.આ મંદિરની શોધ સૌપ્રથમ 1896માં થઈ હતી, પરંતુ 2013માં અહી 6ઠ્ઠી સદીનું લાકડા માથી બનેલુ એક મંદિર મળી આવ્યું હતું.દેખાવમાં આ મંદિર ખૂબજ સુંદર છે.અહીં એક તળાવ પણ બનેલુ છે.જેને માયાદેવી તળાવના નામથી ઓળખાય છે.

ભારતીય સમ્રાટ પણ પહોચ્યાં હતા બુદ્ધના જન્મ સ્થળે

2013માં પુરાતત્વ વિદોએ બુદ્ધના જન્મ સ્થળની ખોદકામ કરતા અત્યાર સુધીનું સૌથી જૂનું બૌદ્ધ મંદિર શોધી કાઢ્યુ હતું. દર વર્ષે હજારો બૌદ્ધ યાત્રાળુઓ તેમની ધાર્મિક યાત્રા પર લુમ્બિનીની મુલાકાત લે છે.

PM visits the Mayadevi Temple in Lumbini, Nepal on May 16, 2022.

ભારતથી લુમ્બિની કેવી રીતે પહોંચવું 

જો તમે પણ લુમ્બિનીના માયાદેવી મંદિરની મુલાકાત લેવા ઈચ્છો છો, તો તમે ટ્રેન દ્વારા સરળતાથી પહોચી શકો છો.આ માટે તમારા માટે ટ્રેન ગોરખપુર પહોંચશે, આ પછી તમે લુમ્બિની સુધી બસ પકડી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ