બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Arohi
Last Updated: 05:55 PM, 10 March 2022
છોડ અને ફૂલો ઘરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. છોડ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. તેઓ ઘરની સુંદરતામાં પણ વધારો કરે છે. આજકાલ ઘણા લોકો પોતાની ઓફિસના ડેસ્ક પર પણ પ્લાન્ટ પોટ રાખે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્લાન્ટ વાવતી વખતે આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આમ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. આ દરમિયાન છોડ વાતાવરણને શુદ્ધ કરવાની સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. ઘરની સુંદરતા અને હરિયાળી વધારવાની સાથે જો તમે ભાગ્યના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો ઘરમાં લગાવો આ છોડ.
મની પ્લાન્ટ
મની પ્લાન્ટ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તે સારા નસીબને આકર્ષે છે. તમે તેને ભેટ તરીકે પણ આપી શકો છો.
વાંસનો છોડ
ઘરમાં વાંસનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે તેને ઉત્તર દિશામાં મૂકી શકો છો. આ છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.
શમીનો છોડ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શમીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી ક્યારેય પૈસા અને અનાજની કમી નથી થતી. શનિ દોષને દૂર કરવા માટે તમે આ છોડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
હળદરનો છોડ
હળદરનો છોડ તેના ગુણોને કારણે ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. તેને ઘરે લગાવવાથી આશીર્વાદ મળે છે. તેની નિયમિત પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
તુલસીનો છોડ
તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી તમામ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
જેડ છોડ
જેડનો છોડ ઘરમાં લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. આ છોડ પૈસાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેને ઘરના પ્રવેશદ્વારની અંદર લગાવી શકાય છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
તમારા રૂમમાં કે જ્યાં તમે કામ કરો છો ત્યાં કેક્ટસના છોડ ન રાખો. જૂના ફૂલોના પાંદડા સુકાઈ જાય અથવા પાંખડીઓ સુકાઈ જાય ત્યારે તેને ફેંકી દો. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news