કોરોનાથી અમદાવાદના જમાલપુર ફૂલ માર્કેટમાં 100 કરોડોનું નુકસાન થયું છે. વેપારીઓને તહેવારોની સિઝનમાં સારી આવકની આશા હોય છે. ગુલાબ, મોગરો, ગલગોટાના ફુલો કિલોએ 10થી 20 રૂપિયા સસ્તા જોવા મળ્યાં છે. જો કે દિવાળી-નવરાત્રીમાં ફૂલોની ડિમાન્ડ વધવાની વેપારીઓને આશા છે.