ચૂંટણી / બંગાળમાં PM મોદીનો હુંકાર, 'રાજપાટ ખોઇ બેસવાનાં ભયથી દીદી ભડક્યાં, 2019માં જ ઉખાડી ફેંકશું'

Lok Sabha election 2019: PM Modi addresses rally in Basirhat, Bengal

પ્રધાનમંત્રી મોદીએ બુધવારનાં રોજ બાશીરહાટમાં એક રેલીને સંબોધિત કરતા બીજેપી યુવા મોર્ચાની નેતા પ્રિયંકા શર્માની ધરપકડને લઇને મમતા પર આકરા પ્રહાર કર્યા છે. આ સાથે જ તેમણે એમ કહ્યું કે, મમતા દીદી સત્તા ખોવાનાં ડરથી તેઓ હાલનાં દિવસોમાં રસ્તો ભટકી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ