ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડું ત્રાટકવાની દહેશત છે ત્યારે હાલમાં તંત્ર ખડેપગે છે અને જાન તેમ જ માનહાનિ ઓછી થાય તે માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યાં છે. આવામાં આજે EK Vaat Kau ના વીડિયોમાં વાત કરીશું કે ચક્રવાતના સમયમાં દરિયામાં અપાતા સિગ્નલ નંબરના અર્થ શું હોય છે? NDRF ની ટીમ કેવી હોય છે અને કુદરતી આફતમાં શું કામ કરે છે? આ ઉપરાંત ભૂતકાળમાં આવેલાં ગુજરાતના 5 એવાં ચક્રવાતની વાત પણ કરીશું જેમણે તબાહી મચાવી હતી.
બીજી બાજુ ચક્રવાત જેવી કુદરતી આફતમાં સલામતી માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે તેની માટે CLICK HERE