અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડાના કારણે ગુજરાત પર સંકટનો ખતરો છે હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાને રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે 'વાયુ' નામનું વાવાઝોડું આવી શકે છે. ત્યારે રાજ્ય સરકાર પણ અલર્ટ થઇ ગઇ છે. વાવાઝોડામાં કઇ પ્રકારે જાનહાનિ ઓછી કરી શકીએ? વાવાઝોડાથી કઇ રીતે બચી શકાય? વાવાઝોડાંનું નામ કઇ રીતે આપવામાં આવે છે? આ 'વાયુ' જેવા વાવાઝોડાથી શું સાવચેતી રાખશો? જુઓ આ વીડિયો...