ભાવનગરમાં 2016માં કરચલિયા પરા વિસ્તારમાં હત્યા મામલે 2 મહિલા સહિત 5 શખ્સોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. શખ્સોએ પરિણીતાને જીવતી સળગાવીને તેની હત્યા કરી હતી. કેરોસીન છાંટ્યા બાદ આગચંપીને પરિણિતાને જીવતી સળગાવી હતી. ત્યારે આ મામલે 5 શખ્સોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ભાવનગરમાં 2016માં કરચલિયા પરા વિસ્તારમાં હત્યા મામલે 2 મહિલા સહિત 5 શખ્સોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. શખ્સોએ પરિણીતાને જીવતી સળગાવીને તેની હત્યા કરી હતી. કેરોસીન છાંટ્યા બાદ આગચંપીને પરિણિતાને જીવતી સળગાવી હતી. ત્યારે આ મામલે 5 શખ્સોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
મહત્વનું છે કે વર્ષ 2016માં મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. જેને લઇને મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ 5 શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઇને આજ રોજ હાઇકોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી.
કેરોસીન છાંટ્યા બાદ આગચંપી કરીને હત્યા કરનાર 2 મહિલા સહિત 5 શખ્સોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.