મંગળવારનો દિવસ અનેક રાશિ માટે શુભદાયી છે. આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ભગવાનને ખીચડી જમાડીને ભોજન કરો. આચરકુચર ખાવાથી પેટ બગડે છે. ઓમ વૈશ્વાનરાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. જળકુંભનું દાન આજે શુભ ગણવામાં આવે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.