ગુરુવારનો દિવસ અનેક રાશિના જાતકો માટે મિશ્રફળદાયી રહેશે. આ દિવસે માતાપિતાને વંદન કરવાની સાથે કોઈનું દિલ ન દુભાવવાની ગણેશજી સલાહ આપે છે. ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આ દિવસે ચણાની દાળનું દાન શુભ ગણાય છે, તો જાણો તમારી રાશિ અનુસાર તમારું રાશિ ભવિષ્ય.