અઠવાડિયાનો છેલ્લો દિવસ એટલે કે શનિવાર અનેક રાશિ માટે શુભદાયી રહેશે. આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ વાદળી છે. આજે હનુમાનજીના ભૈરવની પૂજા પુણ્ય અપાવી શકે છે. આથેલા ખોરાક ના ખાવાની આજે સલાહ આપવામાં આવે છે. ઓમ પિંગલાય નમઃ મંત્રના જાપથી સફળતા મળી શકે છે. આ સાથે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી પણ શુભફળ મળે છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.