બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / know what to bring home in navratri

નવરાત્રી / નવરાત્રીમાં ઘરે લઈ આવો આટલી વસ્તુઓ, પ્રસન્ન થઈને માતાજી આપશે સુખ-સમૃદ્ધિના આશીર્વાદ

Khevna

Last Updated: 10:05 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નવરાત્રીનો બીજો દિવસ છે. આવામાં અમુક વસ્તુઓ ઘરમાં લાવવાથી માતાજી પ્રસન્ન થઇ જાય છે.

  • ૨૬ સપ્ટેમ્બરથી થઇ ચુકી છે નવરાત્રીની શરૂઆત 
  • માતાજી પ્રસન્ન થઈને ભક્તોને આપે છે આશીર્વાદ 
  • આજે બીજા દિવસે માં બ્રહ્મચરિણીની આરાધના કરવામાં આવે છે

 

નવરાત્રીની શરૂઆત ૨૬ સપ્ટેમ્બર 2022થી થઇ ચુકી છે. આજે 27 સપ્ટેમ્બરના રોજ નવરાત્રીનો બીજો દિવસ છે અને આ દિવસે માં બ્રહ્મચરિણીની આરાધના કરવામાં આવે છે. માતા દુર્ગાનાં સ્વરૂપમાં માં બ્રહ્મચરિણીને બ્રહ્મચર્ય અને તપનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માં ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે. જણાવવામાં આવે છે કે નવરાત્રીના સમયે જો અમુક વસ્તુઓ ઘરમાં લાવવામાં આવે, તો દેવી માં પ્રસન્ન થઇ જાય છે. જો તમે પણ માતાજીણે પ્રસન્ન કરવા માંગો છો, તો અ વસ્તુઓ અવશ્ય ઘરમાં લઇ આવો. 

1. મોર પંખ 
માન્યતા અનુસાર, નવરાત્રી દરમિયાન, મોરપંખ ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. જણાવવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન ઘરમાં મોર પંખ લાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને તેની પૂજા બાદ જો બાળકોને રૂમમાં જ રહેવા દેવામાં આવે, તો તેમનું પણ ભણતરમાં ધ્યાન રહે છે. 

2. તુલસીનો છોડ 
સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ હોય છે. પછી એ ભગવાનનો ભોગ હોય કે ચરણામૃત હોય, દરેક પ્રસાદમાં તુલસીના પત્તાને શુભ જણાવવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર, નવરાત્રીમાં તુલસીનો છોડ ઘરે લાવીને જો તેને વાવવામાં આવે, તો ઘરમાં સુખ શાંતિ રહે છે. 

3. શંખપુષ્પીનું મૂળ 
માન્યતાઓ અનુસાર, જો નવરાત્રીનાં શરૂઆતનાં દિવસોમાં શંખપુષ્પીનું મૂળ લાવીને તેને ચાંદીનાં ડબ્બામાં રાખીને તે ડબ્બાને તિજોરીમાં રાખવામાં આવે, તો ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. 

4. સફેદ વસ્તુઓ 
જણાવવામાં આવે છે કે નવરાત્રીનાં શરૂઆતના દિવસે જો ઘરમાં સફેદ વસ્તુઓ લાવવામાં આવે, તો સુખ પણ ઘરમાં આવે છે. સફેદ વસ્તુઓમાં સફેદ મીઠાઈ, દૂધ, ચોખા, સફેદ કપડા વગેરે પણ હોય શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ