બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Khevna
Last Updated: 10:05 AM, 27 September 2022
નવરાત્રીની શરૂઆત ૨૬ સપ્ટેમ્બર 2022થી થઇ ચુકી છે. આજે 27 સપ્ટેમ્બરના રોજ નવરાત્રીનો બીજો દિવસ છે અને આ દિવસે માં બ્રહ્મચરિણીની આરાધના કરવામાં આવે છે. માતા દુર્ગાનાં સ્વરૂપમાં માં બ્રહ્મચરિણીને બ્રહ્મચર્ય અને તપનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માં ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે. જણાવવામાં આવે છે કે નવરાત્રીના સમયે જો અમુક વસ્તુઓ ઘરમાં લાવવામાં આવે, તો દેવી માં પ્રસન્ન થઇ જાય છે. જો તમે પણ માતાજીણે પ્રસન્ન કરવા માંગો છો, તો અ વસ્તુઓ અવશ્ય ઘરમાં લઇ આવો.
1. મોર પંખ
માન્યતા અનુસાર, નવરાત્રી દરમિયાન, મોરપંખ ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. જણાવવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન ઘરમાં મોર પંખ લાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને તેની પૂજા બાદ જો બાળકોને રૂમમાં જ રહેવા દેવામાં આવે, તો તેમનું પણ ભણતરમાં ધ્યાન રહે છે.
2. તુલસીનો છોડ
સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ હોય છે. પછી એ ભગવાનનો ભોગ હોય કે ચરણામૃત હોય, દરેક પ્રસાદમાં તુલસીના પત્તાને શુભ જણાવવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર, નવરાત્રીમાં તુલસીનો છોડ ઘરે લાવીને જો તેને વાવવામાં આવે, તો ઘરમાં સુખ શાંતિ રહે છે.
3. શંખપુષ્પીનું મૂળ
માન્યતાઓ અનુસાર, જો નવરાત્રીનાં શરૂઆતનાં દિવસોમાં શંખપુષ્પીનું મૂળ લાવીને તેને ચાંદીનાં ડબ્બામાં રાખીને તે ડબ્બાને તિજોરીમાં રાખવામાં આવે, તો ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.
4. સફેદ વસ્તુઓ
જણાવવામાં આવે છે કે નવરાત્રીનાં શરૂઆતના દિવસે જો ઘરમાં સફેદ વસ્તુઓ લાવવામાં આવે, તો સુખ પણ ઘરમાં આવે છે. સફેદ વસ્તુઓમાં સફેદ મીઠાઈ, દૂધ, ચોખા, સફેદ કપડા વગેરે પણ હોય શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news