બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / know what not to have in empty stomach
Khevna
Last Updated: 09:36 AM, 18 March 2022
બધા માને છે કે સવારે ખાલી પેટ રહેવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ પેદા થઇ શકે છે. આમ કરવાથી ઘણા પ્રકારની બીમારીઓ આપણને ઘેરવા લાગે છે. માનવામાં આવે છે કે સવારે ખાલી પેટ રહેવાથી એસિડીટી, પેટમાં દુખાવો, ઉલ્ટી અને બ્લડ શુગર જેવી સમસ્યાઓ પેદા થાય છે. આવામાં ઘણા લોકો પોતાની ભૂખ શાંત કરવા માટે સવાર સવારમાં એવી વસ્તુઓ લે છે, જેથી ઘણી સમસ્યાઓ પેદા થઇ શકે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે, જે ખાલી પેટ ક્યારેય ન લેવી જોઈએ.
ખાલી પેટ ન પીવો દારુ
જો સવાર સવારમાં ખાલી એટ દારુનું સેવાન કરશો તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. માનવામાં આવે છે કે ખાલી પેટ દારુ પીવાથી તમારા બ્લડ સ્ટ્રીમમાં તે પહોંચે છે. આવામાં તે આખા શરીરમાં ફેલાય છે અને જેથી બ્લડ વેસલ્સ ફેલાય છે. આમ કરવાથી આપણી પલ્સ રેટ ઘટવાની સંભાવના પેદા થઇ શકે છે, આવામાં તમને કિડની, લંગ્સ, લિવરમાં તકલીફ પેદા થઇ શકે છે. એટલા માટે કોશિશ કરો કે તમે ખાલી પેટ ક્યારેય દારુ ન પીવો.
ભૂલથી પણ ન કરો ખાલી પેટ શોપિંગ
આ ઉપરાંત, ખાલી પેટ ક્યારેય શોપિંગ ન કરવું જોઈએ. ખાલી પેટ હોવાથી આપણે વધારે સામાન ખરીદી લઈએ છીએ. એટલા માટે કોશિશ કરો કર ખાલી પેટ ક્યારેય પણ શોપિંગ ન કરો.
ખાલી પેટ કોફીને કહો ના
ઘણા લોકોને તમે જોયા હશે કે સવાર સવારમાં ખાલી પેટ કોફી પીવાનું શરુ કરી દે છે. જો તમે ખાલી પેટ કોફી કે ચા પીવો છો, તો તમને એસિડીટીની સમાસ્યા પેદા થઇ શકે છે.
ખાલી પેટ ચ્યુઇન્ગમ ચાવવાથી નુકસાન
મોટાભાગના લોકો ખાલી પેટ ચ્યુઇન્ગમ પણ ચાવે છે. જો તમે આવા લોકોમાં સામેલ છો, તો તરત જ આ આદત છોડી દો. કેમકે ખાલી પેટ ચ્યુઇન્ગમ ચાવવાથી આપણા પેટમાં ડાયજેસ્ટીવ એસીડ બનવા લાગે છે. આ ડાયજેસ્ટીવ એસીડ ખાલી પેટમાં એસિડીટીથી લઈને અલ્સર સુધીની સમસ્યાઓ પેદા કરી શકે છે. એટલા માટે સારું રહેશે કે ખાલી પેટ ચ્યુઇન્ગમ ન ચાવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert