બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Khevna
Last Updated: 09:26 AM, 26 May 2022
આજે છે અપરા એકાદશી
હિંદુ પંચાંગ પ્રમાણે દર વર્ષે કુલ 24 એકાદશી મનાવવામાં આવે છે. આ પ્રકારે એક મહિનામાં બે એકાદશી આવે છે. પહેલી કૃષ્ણ પક્ષની અને બીજી શુક્લ પક્ષની. જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી આજે એટલે કે 26 મેનાં રોજ ગુરુવારે છે. ખાસ વાત એ છે કે અપરા એકાદશી આ વર્ષે આયુષ્માન યોગમાં મનાવાઇ રહી છે. જ્યોતિષો અનુસાર, અપરા એકાદશીનાં દિવસે અમુક કામ વર્જિત હોય છે.
અપરા એકાદશીનાં દિવસે ન કરવા જોઈએ આ કામ
1. અપરા એકાદશીનાં દિવસે ચોખા ન લેવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિનું મન ચંચળ બને છે અને ઈશ્વરની ભક્તિનાં સમયે એકાગ્રતા પણ ભંગ થાય છે. એમ કહેવામાં આવે છે કે માતા શક્તિનાં ક્રોધથી બચવા માટે મહર્ષિ મેધાએ શરીરનો ત્યાગ કર્યો હતો. તેમનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો હતો. ત્યાર બાદ ચોખા અને જવનાં રૂપમાં મહર્ષિ મેધા ઉત્પન્ન થયા હતા, એટલા માટે ચોખા અને જવને જીવની પદવી આપવામાં આવી છે.
2. એકાદશીનાં દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ. આ દિવસે, લસણ, ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ. આ ઉપરાંત, માંસ કે મદિરા પાનનો તો વિચાર પણ મનમાં ન આવવો જોઈએ. એકાદશીનું વ્રત કરનારાઓએ બ્રહ્મચર્યાનું પાલન કરવું જોઈએ.
3. એકાદશીના દિવસે બેડ કે પલંગ પર સુવાને બદલે જમીન પર જ સુવું જોઈએ. આ દિવસે શારીરિક સંબંધ અથવા આ પ્રકારના વિચારો પણ કરવાથી બચવું જોઈએ.
4. એકાદશી પર કાળા કપડા ન પહેરવા જોઈએ. કાળા કપડાને બદલે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાથી લાભ મળશે. પૂજા દરમિયાન પણ પીળા રંગના જ કપડા પહેરવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News