બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Khevna
Last Updated: 05:53 PM, 19 April 2022
મહિલાઓનું જીવન લગ્ન બાદ બદલાઈ જાય છે
લગ્ન બાદ કપલનું આખું જીવન બદલાઈ જાય છે. ખાસકરીને મહિલાઓ માટે લગ્ન બાદ ઘણા બદલાવો થાય છે. નવા નવા લગ્નમાં કપલ વિચારે છે કે મારો પાર્ટનર મારા માટે તે બધું કામ કરશે, જેથી મને ખુશી મળે છે, પરંતુ લગ્ન બાદ એ જરૂરી નથી કે જે આશા સાથે પતિનાં ઘરે તમે આવો છો, તે આશા પૂરી થાય, કેમકે મોટા ભાગની મહિલાઓને લગ્ન પછી ઘણી આશાઓ હોય છે. આવામાં તમારે અમુક ભૂલો ન કરવી જોઈએ, જેથી તમારો સંબંધ ખરાબ થઇ શકે છે. આવો જાણીએ કે આવી કઈ કઈ ભૂલો છે, જે તમારે ન કરવી જોઈએ.
વધારે પડતી આશા ન રાખો
લગ્ન બાદ ક્યારેક ક્યારેક ભૂલો સંબંધમાં શરૂઆતથી જ સમસ્યાઓ પેદા કરી શકે છે. આવામાં સૌથી પહેલી ભૂલ છે પરફેક્શનની આશા. તમારે સમજવું પડશે કે તમે અને તમારો પાર્ટનર બંને અલગ અલગ વાતાવરણમાં ઉછર્યા છો અને બંનેનો સ્વભાવ અલગ અલગ છે. એટલા માટે લગ્ન થયા બાદ પોતાના પાર્ટનરમાં પરફેક્શનની આશા રાખવાથી તમારા સંબંધમાં તણાવ વધી શકે છે.
પાર્ટનર અને પરિવાર વચ્ચે બેલેન્સ ન કરી શકવું
આ ઉપરાંત નવા લગ્ન બાદ પાર્ટનર અને પરિવાર વચ્ચે બેલેન્સ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. મોટાભાગના લોકો લગ્ન બાદ પોતાની પ્રાયોરીટી બદલતા નથી, જેને કારણે તેમના સંબંધમાં ખટાશ આવી શકે છે. કોશિશ કરો કે લગ્ન બાદ તમે તમારા પાર્ટનર સાથે વધારે સમય વિતાવો.
બધા સાથે રાખો સારો વ્યવહાર
આ ઉપરાંત, મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું પડે છે કે લગ્ન બાદ પરિવારનાં લોકો સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ, કેમકે તમારો શરૂઆતનો વ્યવહાર જ તમારી ઈમેજ બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news