ચિંતા / India : દિલ્હી-નોઇડા બોર્ડર પૂર્ણ રીતે સીલ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1336 કેસ, 47 લોકોના મોત

know the updates about the coronavirus in india 21042020

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, ગત 24 કલાકમાં કોરોના વાયરસથી દેશભરમાં 47 લોકોના મોત થયા છે અને 1336 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 18,985 થઇ ગઇ છે. જેમાંથી 14,759 એક્ટિવ કેસ છે. જ્યારે 3260 લોકો કોરોના બીમારીથી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 603 લોકોના મોત થઇ ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ