Coronavirus / કોરોના વાયરસને લઇને દેશમાં કુલ 22 લોકોના મોત, 900થી વધુ લોકો સંક્રમિત

Know The Live Updates About the Coronavirus in India 28032020

લૉકડાઉનની વચ્ચે પણ દેશમાં કોરોના વાયરસસે હાહાકાર મચાવ્યો છે જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં 160થી વધુ કેસ નોંધાયા છે અને આ સાથે જ પોઝિટિવ કેસની સંખ્યા 900ને પાર પહોંચી છે. દેશમાં કોરોના વાયરસથી 22 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 55 પહોંચી છે જેમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો આ મામલે રાજ્યના ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક અસરથી એક બેઠક પણ બોલાવી હતી અને દેશની સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ