કોરોના વાયરસની વેક્સીન ભારતમાં ક્યા સુધીમાં મળશે? તે કયા લોકોને પહેલા આપવામાં આવશે? વેક્સીન આપવાની વ્યવસ્થા કેવી હશે? આ તમામ સવાલોનો જવાબ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આપ્યું હતો. ત્યારે આ અંગે વિગતે જાણવા માટે જુઓ Ek Vaat Kau