મદદ / અક્ષય કુમાર બાદ શાહરૂખ ખાને કોરોના સામેની જંગ માટે કર્યું મોટું એલાન, ટ્વીટ કરીને આપી જાણકારી

king khan makes big announcement for pm cares fund

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની જંગ લડા માટે દેશના નાગરિકો પાસે રાહતફંડમાં ડોનેટ કરવાની અપીલ કરી છે. આ અપીલને ધ્યાને લઇને બોલિવૂડ, રમત ગમત સહિત અન્ય ક્ષેત્રોના નામી અનામી લોકો પ્રધાનમંત્રી રાહત ફંડમાં દિલ ખોલીને દાન આપી રહ્યા છે. અક્ષય કુમારે 25 કરોડનું દાન આપ્યું છે. ત્યારે હવે ફિલ્મ જગતના જાણીતા અદાકાર શાહરૂખ ખાને પણ કોરોના સામેની જંગમાં પોતાનું અનુદાન આપવાની જાહેરાત એક ટ્વીટ કરીને કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ