બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Kerala Suspected case of Nipah virus comes in Kozhikode 12 year old child admitted in hospital
Bhushita
Last Updated: 07:22 AM, 5 September 2021
કેરળના કોઝિકોડમાં 12 વર્ષના એક બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે જેને નિપાહ વાયરસના સંક્રમણના લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે રાજ્ય સરકારે નિપાહની સંદિગ્ધ સૂચના મળતાં જ શનિવારે મોડી રાતે સ્વાસ્થ્ય અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. રાજ્ય સરકારે હજુ સુધી ખાસ કરીને નિપાહ વાયરસની હાજરીની જાહેરાત કરી નથી પણ સૂત્રોનું માનવું છે કે સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જ આજે સવારે પોતે સ્થિતિની જાણકારી લેવા કોઝિકોડ જઈ શકે છે.
દ. ભારતમાં નિપાહ વાયરસ બીમારીનો પહેલો કેસ
દ. ભારતમાં નિપાહ વાયરસ બીમારીનો પહેલો કેસ કોઝિકોડમાં 19 મે 2018ના રોજ આવ્યો હતો. રાજ્યમાં 1 જૂન 2018 સુધી તેના સંક્રમણથી 17 દર્દીના મોત થયા હતા અને 18 કેસ હોવાનું જાણવા મળ્યું હતું. નિપાહ વાયરસે જ્યારે કેરળમાં પહેલી વાર દેખા દીધી તો આખી દુનિયાની નજર કેરળ પર હતી. આ વાયરસ ખાસ કરીને ચામાચિડિયાની એ પ્રજાતિથી ફેલાય છે જે ફળોનું સેવન કરે છે.
મે 2018માં કેરળમાં આવ્યો હતો નિપાહ વાયરસ
નિપાહ એક અતિ સંક્રામક વાયરલ રોગ છે જે આપણી લાળ, પેશાબ કે મળથી અન્ય લોકોમાં ફેલાય છે. મે 2018માં આ વાયરસે કેરળમાં દસ્તક દીધી અને સ્વાસ્થ્ય તંત્ર હરકતમાં આવ્યું. ભારતમાં દ. કેરળના લોકો અન્ય રાજ્યોની તુલનામાં શિક્ષિત છે અહીં સાક્ષરતા દર 94 ટકા જોવા મળ્યો છે.
આ કારણે કેરળ કરે છે લોકોને આકર્ષિત
આ સિવાય કેરળ પોતાની પ્રાકૃતિક સુંદરતાથી પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. આ સિવાય કેટલાક વર્ષોમાં આ પ્રાંત પ્રાકૃતિક મુશ્કેલીઓ અને વેક્ટર જનિત સંક્રામક રોગ સમસ્યાઓને લઈને ચર્ચામાં છે. માનવામાં આવે છે કે કેરળમાં રહેતા પરિવારોને ઓછામાં ઓછા એક સભ્ય હિન્દુસ્તાનના કોઈ અન્ય પ્રાંતમાં કે વિદેશમાં રહે છે અને આ સ્થિતિમાં અનેક એક્સપર્ટ્સ માને છે કે બહારના ક્ષેત્રથી આ રાજ્યમાં આવનારા લોકોના કારણે પણ અહીં સંક્રામક રોગ અને ખાસ કરીને વાયરલ રોગના ફેલાવવાની શક્યતાઓ ભારતના અન્ય રાજ્યોની તુલનામાં વધારે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news