ધામ / ગંગોત્રી-યમનોત્રી બાદ કેદારનાથના પણ કપાટ ખુલ્યા, ક્યાં સુધી થશે દર્શન

kedarnath temple door open Badrinath Dham Date

ગંગોત્રી-યમનોત્રી બાદ કેદારનાથના પણ કપાટ ખોલવામાં આવ્યા છે. જેને લઈને શિવભક્તો ભગવાન કેદારનાથના દર્શન કરી શકશે. મળતી માહિતી મુજબ ભાઈબીજથી બંધ કરેલા કેદારનાથના કપાટ ખુલ્લા મુકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ