કર્ણાટક / કુમારસ્વામીના દાવા પર BJPનો જવાબ, કોંગ્રેસ-JDS ગઠબંધન સરકાર બચશે કે જશે, જાણો

karnataka crisis now bjp demanding trust vote on monday

રાજ્યમાં જોવા મળી રહેલા રાજકીય સંકટ વચ્ચે કર્ણાટકની સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના વધુ 5 બળવાખોર ધારાસભ્યોને તેમના રાજીનામા સ્વીકાર કરવા માટે વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમાર દ્વારા મંજૂર ન કરવા પર શનિવારે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ