કર્ણાટકની સાથે ભાજપના ધારાસભ્ય બસનગૌડા પી યતનાલે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાની વિરુદ્ધ ફરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને રાજ્યમાં સત્તાની કમાન બદલવા માટે મોર્ચો ખોલ્યો છે.
ભાજપના MLA બસનગૌડા યતનાલનું મોટું નિવેદન
ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાવામાં આવશેઃ બસનગૌડા
PM મોદીએ કહ્યું છે નવા CM ઉત્તર કર્ણાટકમાંથી હશેઃ બસનગૌડા
રાજ્યની વિજાપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય યતનાલે એક વાર ફરી મુખ્યમંત્રી બદલવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં મોટાભાગે નેતાઓ મુખ્યમંત્રના શાસનથી ખુશ નથી.
ધારાસભ્ય યતનાલની માંગ છે કે હવે રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી ઉત્તર કર્ણાટકના કોઈ વ્યક્તિને મળવી જોઈએ.
CM to be changed soon as most of senior leaders in state are not happy with BS Yediyurappa. PM Modi also said that next CM will be from North Karnataka. Yediyurappa became CM because of us, North Karnataka ppl gave 100 MLAs which made him CM:BJP MLA Basangouda P Yatnal. (19.10) pic.twitter.com/88DK1SYq5j
યતનાલે કહ્યું કે સીએમને જલ્દી બદલવામાં આવશે કમ કે રાજ્યના મોટાભાગના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાથી ખુશ નથી. પીએમ મોદીએ કહ્યું કે નેક્સ સીએમ ઉત્તર કર્ણાટકથી હશે. યેદિયુરપ્પા અમારા કારણે સીએમ બન્યા છે. ઉત્તર કર્ણાટકના લોકોએ 100 ધારાસભ્યોન આપ્યા જેના કારણે તે સીએમ બન્યા છે.