કારગિલ વિજય દિવસ / પિતા શહીદ થયા ત્યારે ગર્ભમાં હતા રાહુલ; આજે સરકારને પૂછે છે: કેમ મદદના ઠાલા વચનો આપ્યા?

Kargirl War martyr family still are still to receive govt aid after 21 years

કારગિલ વિજય દિવસ! આજથી 21 વર્ષ પહેલા ભારતીય સેનાએ કારગિલમાં આવેલી તમામ ભારતીય પોસ્ટને બચાવીને પાકિસ્તાની ઘુસણખોરોને તગેડી મુક્યા હતા. આ લોહિયાળ જંગમાં ભારતના 527 જવાનોએ શહાદત વહોરી હતી. આજે આવા જ શહિદના પરિવારની આપણે વાત કરી રહ્યા છીએ જે ગર્ભવતી પત્નીએ યુદ્ધના કપરા કાળમાં પોતાનો પતિ ગુમાવ્યો અને તેમના નવજાત શિશુએ પિતાની છત્રછાયા ગુમાવી. પોતાની શહાદત પછી પણ પરિવારને 21 વર્ષ પછી પણ સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. મળ્યા તો ફક્ત ઠાલા વચનો! 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ