બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / junagadh punitachariji maharaj passes away punit acharya bhavnath girnar saurashtra
Hiren
Last Updated: 02:42 PM, 9 March 2022
જૂનાગઢના સંત પુનિત આચાર્ય(પુનિતાચારીજી) 8 માર્ચ 2022ના રોજ બ્રહ્મલીન થયા છે. મહંતના નિધનથી તેમના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. પુનિતાચારીજી મહારાજ જૂનાગઢમાં ભવનાથમાં આવેલા પુનિત આશ્રમના સ્થાપક હતા. તેઓ ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે જાણીતા હતા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા.
2 દિવસ તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રખાશે, 11 માર્ચે મુખાગ્ની અપાશે
તારીખ 9 અને 10 માર્ચના રોજ સવારે 9:00થી સાંજના 6:00 વાગ્યા દરમિયાન આશ્રમ પરિસરમાં તેમના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરી શકાશે. તા. 11 માર્ચ 2022ના રોજ ફાગણ શુક્લ અષ્ટમી, શુક્રવારે સવારે 10:00 કલાકે તેમના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપવામાં આવશે અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. તારીખ 12 માર્ચ 2022ના રોજ સાંજે 4:00થી 6:00 વાગ્યા દરમિયાન આશ્રમ પરિસર ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી છે.
*ગિરનાર ક્ષેત્રના સિદ્ધ સંત શ્રી પુનિતાચારીજી દત્ત શરણ પામ્યા.*
— Girnar Sadhana Ashram (@dattsahajyoga) March 9, 2022
*૧૧ માર્ચ એ સવારે પંચ મહાભૂત માં થશે વિલીન*
*૧૨ મી માર્ચ ને શનિવારે ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢમાં સાંજે ૪ થી ૬ પ્રાર્થના સભા.*
*ગુરુદત્ત ભગવાનનો સાક્ષાત્કાર થયા પછી હરિઓમ તત્સત જય ગુરુદત્તનો મંત્ર વિશ્વમાં ગજાવ્યો. pic.twitter.com/C1gF07Mj1v
હરિ ૐ તત્સત જય ગુરુદત્તઃ વરદાની મહામંત્ર
સંત પુનિતાચારીજી ગુરૂદત્ત મહારાજના ઉપાસક હતા. સંત પુનિત આચાર્યજીએ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત મહત્વની 'ધ્યાન' પરંપરાને જીવંત રાખવામાં સહજ ધ્યાન યોગ શિબિરો દ્વારા મહત્વનું યોગદાન આપ્યું હતું. સંત પુનિત આચાર્યે વરદાની મહામંત્ર 'હરિ ૐ તત્સત જય ગુરુદત્ત' દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન અપાવ્યું. આ મંત્રથી ઘણાં લોકોનાં જીવનને સાત્વિક બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું.
દેશ વિદેશથી પણ ઘણાં લોકો આવતા હતા આશ્રમ
આચાર્યના પુનિત આશ્રમમાં દેશ વિદેશથી પણ અનેક લોકો યોગ અને ધ્યાન માટે આવતા હતા. ત્યારે હવે તેમના અંતિમ દર્શન માટે આશ્રમ ખાતે લોકો એકઠાં થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News