નોટિસ / સાંજે 6 વાગે બંધ થઇ જશે JNU ગેટ, આઇસાએ કહ્યું 'આઝાદી' પર હુમલો

jnu vc decided to closed the gate at 6 pm in delhi aisa blames steps against students rights limited

અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન (AISA) એ જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU) તંત્ર પર વિદ્યાર્થીઓની 'આવવા-જવાની સ્વતંત્રતા' ને મર્યાદિત કરવાનો આરોપ લગાવ્યો છે. આઇસા અનુસાર, સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ગેટ સાંજે 6.00 વાગે બંધ કરવાના નિર્ણય લઇને તે વિદ્યાર્થીઓની આઝાદીને છીનવાની કોશિશ કરી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ