ગભરાટ / નોટબંધી સમયે સુરતમાં આ કૌભાંડની આશંકાને પગલે PMOએ વિગત મંગાવતા ફફડાટ : સૂત્ર

jewellers scam surat bjp leader pvs sharma pmo

સુરતના કલામંદિર જ્વેલર્સ અને આઈટી અધિકારીઓ સામે કરચોરી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા મામલો PMO સુધી પહોંચી ગયો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર PMOએ આ સમગ્ર કેસની વિગતો મંગાવી છે. જેને લઇને રાજ્યના નેતાઓમાં ગભરાટ જોવા મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ