સેવા / કોવિડના દર્દીઓ માટે જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળાએ શરૂ કર્યું કોવિડ સેન્ટર

Jamnagar kunwarbai jain dharamshala starts covid center

ભાગ્ય બડા તો રામ જપ વખત બડા કછુ દે, અકલ બડી ઉપકાર કર દેહ ગયા ફળ લેહ... હરિરસની આ પંક્તિઓ કોરોના કાળમાં ખરેખર સાર્થક કરી બતાવી છે જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળાએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ