જમ્મુ કાશ્મીરના બારામૂલામાં આતંકીઓએ ફરી એક વાર સરપંચને ટાર્ગેટ બનાવ્યા છે. સાંજના સમયે આતંકીઓએ મનજૂર અહમદ નામના સરપંચની ગોળી મારીને હત્યા કરી દીધી છે.
જમ્મુ કાશ્મીરના બારામૂલામાં આતંકીઓએ ફરી એક વાર સરપંચને ટાર્ગેટ બનાવ્યા છે. સાંજના સમયે આતંકીઓએ મનજૂર અહમદ નામના સરપંચની ગોળી મારીને હત્યા કરી દીધી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે. આ કંઈ પ્રથમ મામલો નથી જ્યાં આતંકીઓએ આવી રીતની હત્યા કરી હોય.
J&K | A Sarpanch, Manzoor Ahmad Bangroo shot at and injured by terrorists in Goshbugh Pattan in Baramulla district. He has been rushed to a hospital, police said
વિતેલા થોડાક દિવસમાં આવી કેટલીય ઘટનાઓ સામે આવી છે, જ્યાં સરપંચથી લઈને પ્રવાસી મજૂર સુધી, દુકાનદારથી ળઈને કશ્મીરી પંડિતો સુી, કેટલાય લોકોને ટાર્ગેટ પર લીધા છે. છેલ્લા સાત દિવસની અંદર કેટલાય સામાન્ય નાગરિકોની પણ હત્યા કરી દીધી છે. એક્સપર્ટ જણાવે છે કે, આ આતંકીઓની બદલાયેલી રણનીતિ છે. તેમની નજરમાં ઘાટીનો માહોલ ખરાબ કરીને ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે.
Terrorists fired upon independent sarpanch Manzoor Ahmad at Goshbugh area of Pattan in district Baramulla leaving him critically injured. He was shifted to hospital where doctors declared him brought dead: J&K Police