J&K / 2022નું વર્ષ આતંકીઓ માટે કાળ બન્યું, 93 એકાઉન્ટરમાં 172 આતંકીનો સફાયો, હવે મિશન ઝીરો ટેરર

jammu kashmir mission zero terror this year 93 encounters security forces neutralize

આ વર્ષે આંતકવાદીઓની નવી ભરતીમાં 37% ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ 74% આંતકી લશ્કરમાં શામેલ થયાં છે. આ વર્ષે કુલ 65 આતંકવાદીઓની એન્ટ્રી થઇ જેમાંથી 58ને સુરક્ષાબળોએ ઢેર કરી નાખ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ