બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / jammu kashmir blast kalal nowshera loc 2 soldiers Martyr

બ્લાસ્ટ / જમ્મુ કાશ્મીરઃ LoCથી જોડાયેલા નૌશેરાના કલાલ સેક્ટરમાં વિસ્ફોટ, 2 જવાન શહીદ

Hiren

Last Updated: 07:51 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાના કલાલ સેક્ટરમાં માઇન બ્લાસ્ટથી જોરદાર બ્લાસ્ટ થઇ ગયો. આ દુર્ઘટનામાં 2 જવાન શહીદ થઇ ગયા છે, જોકે આની સેનાએ પુષ્ટિ નથી કરી.

  • કલાલ સેક્ટરમાં માઇન બ્લાસ્ટથી 2 જવાન શહીદ
  • પુંછના જંગલોમાં આતંકવાદીઓની શોધખોળ શરૂ
  • હજુ એક અઠવાડિયા સુધી આ ઓપરેશન: સેના

સૂત્રો અનુસાર ઇજાગ્રસ્તોની સારવાર માટે કમાન હોસ્પિટલ ઊધમપુર મોકલવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે ત્યાં સેના સતત સર્ચ ઓપરેશન કરી રહી છે. તેમાં મોટી સંખ્યામાં જવાન ઇજાગ્રસ્ત થયા છે.

પુંછના જંગલોમાં આતંકવાદીઓની શોધખોળ શરૂ

પુંછના જંગલોમાં આતંકવાદીઓની શોધખોળ 20માં દિવસે પણ શરૂ છે. સેનાએ સમગ્ર ભાટાદુડિયા જંગલમાં સર્ચ ઓપરેશન ઝડપી કરી દીધું છે. સેનાનું કહેવું છે કે, હજુ એક અઠવાડિયા સુધી આ ઓપરેશન ચાલી શકે છે. આતંકવાદીઓની શોધખોળમાં તમામ રણનીતિ અપનાવવામાં આવી રહી છે.

આતંકવાદીઓની શોધખોળમાં 3000થી વધુ સેનાના જવાન અને પોલીસ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ લાગેલું છે. 11 અને 14 ઓક્ટોબરે ઘાત લગાવીને આતંકવાદીઓ 2 હુમલા કરી ચૂક્યા છે, જેમાંથી 2 જેસીઓ સહિત 9 જવાન શહીદ થઇ ચૂક્યા છે. કેટલીક વખત આતંકવાદીઓ સાથે અથડામણ થઇ ચૂકી છે. જ્યારે આતંકવાદીઓની શોધખોળમાં ઘટનાસ્થળે લઇ જવાયેલા એક પાકિસ્તાની આતંકવાદીનું મોત થઇ ચૂક્યું છે. ઘનઘોર જંગલ સહિતની અનેક મુશ્કેલીઓને લઇને આતંકવાદીઓ સાથે અથડામણ અંજામ સુધી નથી પહોંચી શકી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ