નિર્ણય / ગાંધી જયંતી પર મોટો નિર્ણય, જમ્મૂમાં નેતાઓ નજરકેદથી આઝાદ

Jammu kashmir administration ends house arrest of leaders in jammu

ગાંધી જયંતી પર જમ્મૂ અને કાશ્મીર પ્રશાસને જમ્મૂના કેટલાક નેતાઓને નજરબંધી ખત્મ કરી દીધી છે. કલમ 370 હટાવ્યા પછી સ્થાનીય પોલીસ દ્વારા જમ્મૂમાં ઘણા નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલ સિંહને નજરબંધ કરવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ