નવા નિયમ / ટ્રેનની મુસાફરીમાં હવે નહીં પડે આ તકલીફ, તમારા ફાયદા માટે આવી ગયા નવા નિયમ

indian railways change night journey rule for passengers

ભારતીય રેલવેએ ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકો માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. એવામાં તમને પણ ઘરમાંથી નિકળતા પહેલા બદલાયેલા નિયમોની જાણકારી હોવી જરૂરી છે. જો માહિતી નહીં હોય તો તમને દંડ થઇ શકે છે અથવા તમને મુશ્કેલી પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ