બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / indian clinical psychiatrist understood entire cosmos after anesthesia
Premal
Last Updated: 06:16 PM, 3 July 2022
એક પ્રોફેસરે આખા બ્રહ્માંડને સમજી લીધુ !
વૉરવિક યુનિવર્સિટીમાં કામ કરતા ભારતવંશી મનોચિકિત્સકનુ નામ છે પ્રોફેસર સ્વરણ સિંહ. તેમણે જણાવ્યું કે કેવીરીતે તેમણે આખા બ્રહ્માંડને પોતાની જ્ઞાનાત્મક રીતે સમજી લીધુ છે. પરંતુ આ એક પ્રયોગ હતો અને તેને સમજવો ખૂબ મુશ્કેલ છે. આ પ્રયોગ જર્નલ ઑફ નર્વસ એન્ડ મેન્ટલ ડિજીસમાં પ્રકાશિત થયો છે.
આ મામલો 38 વર્ષ જૂનો છે
પ્રોફેસર સ્વરણ સિંહે જણાવ્યું કે, આ મામલો 38 વર્ષ જૂનો છે. 4 એપ્રિલ, 1984ની વાત છે, જ્યારે તેની સાથે એક માર્ગ દુર્ઘટના થઇ હતી. સર્જરી કરાવવી પડી. જ્યારે તે બેભાન અવસ્થામાંથી સભાન અવસ્થામાં આવી રહ્યો હતો. આ દરમ્યાન તેમને આખા બ્રહ્માંડની સમજ આવી ગઇ. તેમને વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચેનો સંબંધ સમજમાં આવી ગયો. જો કે, સિંહ આ જણાવે છે કે આ અનુભૂતિને સમજવી ખૂબ મુશ્કેલ હતી. તેથી આટલા વર્ષોથી તે આને સમજાવવાના વધુ ઉદાહરણ શોધી રહ્યાં હતા. હવે તેનો રિપોર્ટ એક સાઇન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયો છે.
બેહોશમાંથી હોશમાં આવતા આશરે 10 થી 12 મિનિટ થાય છે
પ્રોફેસર સ્વરણ સિંહે જણાવ્યું કે જે તેમની સાથે થયુ છે, તેને વિજ્ઞાનની ભાષામાં નોએસિસ કહે છે. એટલેકે કોઈ પણ વસ્તુને તાર્કિક રીતે સમજવી. નોએસિસ એવા માણસને થાય છે કે જેને કોઈ પણ વસ્તુની પૂરી તાર્કિક જાણકારી અથવા જ્ઞાન હોય. તેમણે જણાવ્યું કે બેહોશમાંથી હોશમાં આવતા આશરે 10 થી 12 મિનિટ સુધી તેમને દરેક બાબત સારી રીતે સમજમાં આવતી હતી. એવુ લાગી રહ્યું હતુ કે તે બ્રહ્માંડના બધા રહસ્ય સમજવા લાગ્યા છે. આવુ તેમની સાથે પહેલા ક્યારેય થયુ નથી.
Clinical Psychiatrist Experiences “Noesis” After Anesthesia, Says He Understood The Entire Cosmoshttps://t.co/Q8GhEnpBNU pic.twitter.com/QS9dNiVDWK
— IFLScience (@IFLScience) July 1, 2022
આ બધી ગતિવિધિ કેવીરીતે થઇ તેનાથી હું અજાણ: પ્રોફેસર
પ્રોફેસર સ્વરણ સિંહે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે તેમને ખબર નથી કે આ બધી ગતિવિધિ તેમને કેવીરીતે ખબર છે? પરંતુ તેમને ખબર છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ સ્પેસ, ટાઇમ, એનર્જી, મેટર અને લાઇફને પૂરી રીતે સમજી ચૂક્યા છે. તેઓ દાવો કરે છે કે જીવન સતત બદલાતુ રહે છે, પરંતુ જીવનને ચલાવવામાં આવતી સતત ઉર્જા એક સમાન રહે છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જો જીવનનુ એક રૂપ મોટુ હોય છે તો તે નિશ્ચિત રીતે કોઈ અન્ય નાના જીવનના કારણે બને છે. એક જીવન સમાપ્ત થાય છે તો બીજુ શરૂ થાય છે. પરંતુ ઉર્જા તો એક સમાન જ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert