મહામારી / વિશ્વમાં કોરોના સંકટ વચ્ચે WHOએ ભારતને લઇને આપ્યા રાહતના સમાચાર

India Has Lowest Death Rate For Coronavirus In The World

દુનિયામાં કોરોનાના કારણે અત્યારે પ્રતિદિન એક લાખ લોકોમાંથી 6.4 લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે. જ્યારે ભારતમાં એક લાખની વસતી સામે માત્ર એક જ વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. જે સમગ્ર વિશ્વની સરખામણીમાં મૃત્યુદર ઓછો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ