વિવાદ / વિદેશ મંત્રાલયે ચીનને પોતાના સૌનિકોને કાબૂમાં રાખવાનું કહેતા, ડ્રેગને કહ્યું- ભારતને...

India Asked China To Control Their Front Line Troops

છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદ વચ્ચે વિદેશ મંત્રાલયે ચીનની બાજુની હરકતોને લઇને પોતાનો પક્ષ મૂક્યો છે. મંત્રાલયે કહ્યું છે કે ભારત વાતચીતથી વિવાદ અંગે સમાધાન માટે કટિબદ્ધ છે પરંતુ ચીને તેની હરકતો પર લગામ લગાવવી પડશે. નોંધનીય છે કે, વિદેશ મંત્રાલયે મંગળવારે આ વાત કહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ