વ્યંગ રંગ / વડોદરાના સ્નેહમિલનમાં પાટીલનો હળવા મૂડમાં ટોણો, કહ્યું- હું તો કોંગ્રેસનું નામ પણ નથી લેતો, કારણ કે...

In Vadodara's Snehmilan, Patil sneered in a light mood, saying- I don't even take the name of Congress, because ..

વડોદરામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં પાટીલે ઉમેર્યું કે,નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોને વિશ્વાસ છે .દેશની જનતા નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈ ચૂંટણીમાં મત આપે છે. કોંગ્રેસ આજે નામશેષ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ