બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / In the wake of escalating tensions in the Ukraine-Russia war, PM Modi took a big decision
Hiralal
Last Updated: 07:46 PM, 24 February 2022
હાલમાં રશિયા યુક્રેનમાં ધડાધડ હુમલા કરી રહ્યું છે. વિશ્વના તમામ દેશો રશિયાના આક્રમણની વિરૃદ્ધમાં છે અને તેઓ જાતજાતના પ્રતિબંધો લગાવી રહ્યાં છે. ભારત પણ આ મામલે એક્શનમાં આવ્યું છે.
પીએમ મોદી કરશે હાઈ લેવલ મીટિંગ
પ્રધાનમંત્રી મોદીએ યુક્રેન અને રશિયા વચ્ચેના વોરને લઈને એક હાઈ લેવલ મીટિંગ બોલાવી છે અને તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહેવાના છે. પીએમ મોદી અધિકારીઓ સાથે યુક્રેન મુદ્દે મહત્વની ચર્ચા કરશે અને ભારત વતી નિવેદન આપે તેવી પણ સંભાવના છે. બેઠકમાં અજિત ડોભાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા ચિંતાનો વિષય
રશિયાના હુમલાથી દુનિયાની અર્થવ્યવસ્થા તબાહ થઈ ગઈ છે. કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારત સરકાર પણ એક્શનમાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે પીએમ મોદી પોતાના નિવાસ સ્થાને ઈમરજન્સી બેઠક કરશે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય લોકો હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોની જલ્દી વાપસી અને સુરક્ષા માટે બેઠક થઈ શકે છે.
યુક્રેને ભારત પાસેથી માગી મદદ
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ હવે યુક્રેન દ્વારા ભારત પાસેથી મદદ માગવમાં આવી છે. ત્યાના રાજદૂતે વડાપ્રધાન મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું છે. યુક્રેનના રાજદૂક ઈગોર પોલતાએ કહ્યું કે ભારત અને રશિયાના સંબંધો સારા છે. જેથી ભારત રશિયા અને યુક્રેનના વિવાદને કંટ્રોલ કરવા માટે મોટું યોગદાન આપી શકે છે. યુક્રેનના રાજદૂત ઈગોર પોલખાએ પીએમ નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કી સાથે સંપર્ક કરે. આપને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ભારતનું વલણ ન્યૂટ્રલ રહ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભારતનું સ્ટેન્જ આ યુદ્ધ પર ન્યૂટ્રલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News