બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Kalol alone, more than 200 cases of epidemics were reported by the collector
Mehul
Last Updated: 06:50 PM, 9 March 2022
મહેસાણાના વિસનગરમાં ત્રણ દિવસ પહેલા થયેલા ખોરાકી ઝેરની અસરના કતાર બંધ કેસ પછી હવે ગાંધીનગરના કલોલમાં પાણીજન્ય રોગના 200થી વધુ દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કલોલમાં પાણીજન્ય રોગના 200થી વધુ દર્દીઓ નોંધાતા જિલ્લા કલેક્ટરની ઓચિંતી મુલાકાત પહોચ્યા હતા. કલોલની સિવિલ હોસ્પિટલની ફરિયાદો મળતા કલેક્ટરે હોસ્પિટલનાંઅધિકારીઓની રીતસર ઝાટકણી કાઢી હતી. આ બનાવમાં 14 દર્દીઓની હાલત ગંભીર થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કાલોલમાં પાણીજન્ય રોગચાળો વધતા રોગચાળો વધતા તંત્ર દ્વારા 30 ટીમો બનાવી 2921 ઘરમાં સર્વે કરાયો છે.
બદલાયેલા વાતાવરણમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.મહેસાણા જિલ્લાના સરકારી દવાખાનાઓમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. મહેસાણા શહેર જ નહી જિલ્લામાં રોગચાળાએ માથુ ઊંચક્યું હોવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
પાણીજન્ય રોગચાળાના કેટલાક કારણો
આ અંગે ડૉ. જૂઝેર રંગવાલા (ઇન્ટરનલ મેડિસિન અને ડાયાબિટોલોજિસ્ટ) નાં જણાવાયા પ્રમાણે, પાણીજન્ય રોગો મુખ્ય બે કારણો છે: પ્રદૂષણ ઉદાહરણ તરીકે, ઔદ્યોગિક પ્રદૂષણને કારણે કે કૃષિ રસાયણોનાં વધારે પડતાં ઉપયોગને કારણે પાણીનાં પુરવઠામાં રસાયણો, નાઇટ્રેટ કે ભારે ધાતુઓનું ખતરનાક સ્તર.
ગંદકી અને પ્રદૂષણઃ બેક્ટેરિયા, વાયરસ અને પરોપજીવો અદ્રશ્ય રીતે પાણીને પ્રદૂષિત કરે છે અને રોગનું કારણ બને છે. એમાંથી ઘણું બધું પ્રદૂષણ પશુઓ અને માનવીય કચરો સાથે સંપર્કમાં આવેલા પાણીનાં ઉપયોગને કારણે થાય છે. ફક્ત એક ગ્રામ મળ 100 અબજ સૂક્ષ્મ જીવાણો ધરાવી શકે છે.
શી તકેદારી રાખશો ?
હાલમાં બેવડી સીઝન ચાલે છે. હોળી-ધૂળેટીના પર્વ સુધી આ સીઝન રહી શકે છે ત્યાર બાદ, પ્રખર ગરમી પોતાનું મૂળ રૂપ ધારણ કરી શકે છે. કેન્દ્રિય હમાન વિભાગ કહે છે તેમ , માર્ચમાં જ દનૈયા તપશે અને સંભવત; રેકર્ડ બ્રેક ગરમી માર્ચના અંતમાં પડી શકે છે. આ વચ્ચે, પાણી જન્ય રોગચાળાથી બચવા કેવી તકેદારી રાખવી જોઈએ. તે અંગે પણ ડૉ. રંગવાલા કેટલાક ઉપાય સૂચવે છે.
પાણી સ્વચ્છ દેખાય તથા કોઈ પણ રેતી અને કચરાથઈ મુક્ત હોય એવી ખાતરી કરો. તમને દેખાતી કોઈ પણ પ્રકારની ગંદકી પાણીમાં દૂર કરવા એને ગાળી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News