બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / ભાવનગર / In Bhavnagar, a young man was killed for taking money

હત્યા / ભાવનગરમાં બદમાશો બેખૌફ : મોડી રાતે પૈસાની લેતીદેતીના મામલે કિશોરની ઘાતકી હત્યા,એકની હાલત ગંભીર

ParthB

Last Updated: 11:56 AM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના સુભાષનગરમાં પૈસાની લેતીદેતીના મામલે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે

  • ભાવનગરમાં રૂપિયાની લેતીદેતી મુદ્દે યુવકની હત્યા
  • બોલાચાલી બાદ મારામારી થઈ હતી
  • અન્ય એક યુવકને ઈજા પહોંચી

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં યુવકની હત્યા

ભાવનગરના સુભાષનગરમાં રહેતા ઉમેશભાઈ ચોહાણ તેમજ પુજનભાઈ રાઠોડને પૈસાની લેતીદેતી મામલે અજાણ્યા શખ્સો દ્વારા માર માર્યો હતો. જેમા ઉમેશભાઈ નુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાં એએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

બોલાચાલી બાદ મારામારી થઈ હતી

ભાવનગરના  સુભાષનગર વિસ્તારમાં ગત મોડીરાત્રે પૈસાની લેતી દેતી બાબતે ઉમેશભાઈ રાઠોડ અને  પૂજન રાઠોડ પર સુભાષનગર વર્ષા સોસાયટી, આવાસ યોજના સામે છરી, તલવાર અને ધોકા વડે હુમલો થયો હતો. જેમાં ઉમેશભાઈ ચૌહાણનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પૂજન રાઠોડ ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રુપિયાની લેતીદેતી જવાબદાર

બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસને થતાં પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યા  પૈસાની લેતી દેતી બાબતે થઈ છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. મળતી વિગતો પ્રમાણે મૃતક ઉમેશે હાલ માં જ 10માં ધોરણ ની પરીક્ષા આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ