અમદાવાદ / ગરમીના કારણે લેવાયો મહત્વનો નિર્ણય, હવે 9 વાગ્યે શરૂ થઇ જશે જનસેવા કેન્દ્ર

The important decision taken due to heat will now be started at 9 pm Jana Sangh Kendra

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે અંગ દઝાડતી ગરમીના કારણે અમદાવાદ કલેક્ટરે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આજથી જનસેવા કેન્દ્રને સવારે 9 વાગ્યે ખોલવાનો આદેશ આપી દેવાયો છે. જોઇએ સમગ્ર અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ