બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ધર્મ / If you don't get the desired result even after hard work, do these 5 things every day, luck will shine
Megha
Last Updated: 05:13 PM, 18 November 2022
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એમનું જીવન સુખ-સુવિધાઓથી હંમેશા ભરેલું રહે અમે વ્યક્તિ જીવનને સુખી બનાવવા માટે દિવસ-રાત તનતોડ મહેનત પણ કરે છે. પણ ઘણી વખત એવું બને છે કે મહેનત કર્યા પછી પણ જેટલી મળવી જોઈએ એટલી સફળતા મળતી નથી. પરિવારમાં શાંતિનો અભાવ રહે છે. આવી સ્થિતિમાં પરિવારમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા કામ જણાવવામાં આવ્યા છે જેને રોજ કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત બની રહે છે. ચાલો જાણીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કયા 5 કામ નિયમિતપણે કરવાથી ભાગ્યશાળી બની શકાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગ્ય દિશામાં બેસીને ભોજન કરવું શુભ ગણાય છે. માન્યતાઓ અનુસાર ભોજન પૂર્વ તરફ મુખ કરીને કરવું જોઈએ. આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ સિવાય જમતી વખતે પગમાંથી જૂતા અને ચપ્પલ દૂર કરવા જોઈએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિત પૂજા કર્યા પછી પૂજાના ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. સાથે જ રવિવારે ગુલરના ઝાડનું મૂળ લાવીને તેની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ અને આ પછી તેને તે જગ્યાએ રાખો જ્યાં પૈસા રાખવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રની માન્યતા અનુસાર પૂજા સ્થળ પર પૂજા દરમિયાન ચઢાવવામાં આવતાં ફૂલોને સૂકવીને તેને આદરપૂર્વક નદી કે વહેતા પાણીમાં પ્રવાહિત કરવા જોઈએ. જો ઘરની નજીક નદી કે તળાવ ન હોય તો તેને ખાડામાં દાટી દેવું જોઈએ.
શાસ્ત્રો અનુસાર સવારે ઉઠ્યા પછી બ્રશ અને કોગળા કરવા જોઈએ અને આ પછી જ કોઈ વસ્તુનું સેવન કરવું જોઈએ. આ સિવાય સ્નાન કર્યા વિના ભગવાનની પ્રતિમા અથવા મૂર્તિને સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી મા લક્ષ્મીનો ગુસ્સે થઈ જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં નિયમિત રીતે ગંગાજળનો છંટકાવ કરવો શુભ માનવામાં આવે છે અને આમ કરવાથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners