બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ધર્મ / If this thing is seen on this day, understand that Shani Dev is happy, every problem in life will be removed
Megha
Last Updated: 11:54 AM, 3 December 2022
આપણા હિંદુ ધર્મમાં દરેક દીવ કોઈના કોઈ દેવી દેવતાને સમર્પિત છે અને શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. આપણા હિંદુ ધર્મ અનુસાર જ્યારે પણ કોઈ દેવી-દેવતા તેમના ભક્તો પર પ્રસન્ન અથવા નારાજ થાય છે, ત્યારે તેઓ તેને અનેક પ્રકારના સંકેતો આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ વ્યક્તિનો શુભ સમય શરૂ થાય તે પહેલા તેને અનેક પ્રકારના સંકેતો મળે છે. એમ જ જ્યારે પણ ખરાબ સમય શરૂ થાય તે પહેલાં, તેને અગાઉથી સંકેતો મળવા લાગે છે. એવામાં જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો જીવનમાં આવતી મોટી સમસ્યાઓથી બચી શકાય છે. આજે અમે તમને એવા જ સંકેતો વિશે જાણીશું જે શનિવારે જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે અને એ સંકેતો સૂચવે છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન છે.
શનિવારે આ વસ્તુઓ જોવા મળે તો તેને શુભ માનવામાં આવે
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિવારે રસ્તામાં ઘોડાની નાળ જોવા મળે તો તે વ્યક્તિએ સમજવું કે તેના આવનાર સમય માટે શુભ સંકેત છે. રસ્તામાં મળેલ ઘોડાની નાળને ઘરે લાવો અને તેને લટકાવી દો આમ કરવાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે અને જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓ દૂર થશે.
- શનિવારે કાગડાને જોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે શનિવારે કાગડો પાણી પીતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે એનએ એમ પણ કહેવાય છે કે આ દિવસે ઘરની છત પર બેઠેલો કાગડો જોવો પણ શુભ માનવમાં આવે છે.
- એવી માન્યતા છે કે શનિવારના દિવસે સવારે કાળો કૂતરો જોવો પણ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને કૂતરો શનિ મંદિર પાસે જોવા મળે તો તેને ખાવા માટે રોટલી ચોક્કસ આપવી જોઈએ આમ કરવાથી શનિદેવની કૃપા જળવાઈ રહે છે.
- જો તમે શનિવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને તમને કાળી ગાય દેખાય તો સમજી લેવું કે તમારું કામ થઈ જશે. બીજી તરફ જો આ દિવસે ઘરના દરવાજે કાળી ગાય આવે તો સમજવું કે દુખમાંથી મુક્તિ મળવાની છે.
- શનિવારે પીપળાનું વૃક્ષ જોવાનું પણ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનો અર્થ એ છે કે તમારા પર શનિદેવની કૃપા છે અને તેનાથી તમને તમારા કાર્યોમાં સફળતા મળશે.
-આ સાથે જ સાધુ અથવા ગરીબ વ્યક્તિ માટે શનિવારે ઘરના દરવાજા પર આવવું પણ સારું માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવાય છે કે આ દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પરત ન કરવા દેવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news