બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ધર્મ / If these 2 lucky signs are on the bottom of your feet then you will get a lot of wealth and fame in life
Arohi
Last Updated: 02:11 PM, 4 January 2023
તળીયા અને હથેળીઓ સીધી રીતે ધન અને તાકાતથી સંબંધિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તળીયાથી વ્યક્તિની યાત્રાઓ વિશે પણ જાણી શકાય છે. એવું કહેવામાં આવે છે કે તળીયાને ઠીક કરીને ધન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને ઠીક કરી શકાય છે.
પરંતુ શું તમે જાણો છો કે હથેળીઓના ચિન્હ જ્યાં સાધારણ હોય છે. ત્યાં જ તળીયાના ચિન્હ ખૂબ જ ખાસ હોય છે. આવો આજે તમને જણાવીએ કે વ્યક્તિના તળીયા તેના વ્યવહાર અને ભાગ્ય વિશે શું કહે છે.
શું કહે છે પગના તળીયાનો આકાર?
એવું કહેવામાં આવે છે કે લાંબા તળીયાઓ મોટાભાગ મુર્ખતાની નિશાની માનવામાં આવે છે. જોકે લાંબા તળીયા વાળા લોકો આળસુ હોવા છતાં જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. જ્યારે જરૂરીયાતથી વઘુ નાના તળીયા વ્યક્તિને માનસિક ચિંતામાં મુકી દે છે.
એવામાં લોકોને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ જ સફળતા મળે છે. તળીયાના આકાર સામાન્ય હોવા પર પગના અંગુઠાને જોવો જોઈએ. તળીયાની પાસે અંગુઠાની રેખા સારી હોય તો તળીયા ખૂબ લાભ આપે છે.
શું કહે છે પગની આંગળીઓ?
એવું કહેવાય છે કે પગના અંગુઠા જો બાજુની આંગળીથી નાના હોય તો આવા લોકો ભાગ્યશાળી હોય છે. જો પગની સૌથી નાની આંગળી ખૂબ નાની હોય અથવા તેનો નખ નાનો હોય તો વૈવાહિક જીવનમાં મોટી મુશ્કેલીઓ આવે છે.
જો પગની સૌથી નાની આંગળી લાંબી હોય તો વ્યક્તિની પાસે ક્યારેય પૈસાની કમી નથી રહેતી. જો પગની આંગળીઓ વાંકી ચુકી હોય તો વ્યક્તિની કિસ્મતમાં વિવાહનો યોગ હોય છે. જો પગનો અંગુઠો વધારે મોટો હોય તો તે બીમારીનું નિશાન માનવામાં આવે છે.
શું કહે છે પગના તળીયાના રંગ?
એવું કહેવાય છે કે પગના તળીયાના રંગ હલ્કા ગુલાબી અને સાફ હોય તો વ્યક્તિ હંમેશા સ્વસ્થ્ય રહે છે. તળીયાના રંગમાં ગુલાબીપણુ વ્યક્તિના અત્યંત સમૃદ્ધિ અને સમ્પન્ન હોવાની પણ જાણકારી આપે છે.
જો પગના તળીયાનો રંગ પીળો હોય તો વ્યક્તિને ખરાબ દાંપત્ય જીવનનો સામનો કરવો પડી શકે છે. તેમનું હંમેશા પોતાના લાઈફ પાર્ટનર સાથે ઝગડો રહે છે.
તળીયાની રેખાઓનો શું મતલબ હોય છે?
જો તળીયામાં અંગુઠાની એક સીધી રેખા નીચે જાય તો તે વ્યક્તિને અત્યંત બુદ્ધિમાન બનાવે છે. તળીયામાં જેટલી ઓછી રેખાઓ હશે વ્યક્તિ તેટલું જ જલ્દી ભાગ્યવાન થાય છે.
તળીયામાં રેખાઓની જાળ હોય તો વ્યક્તિને આજીવિકા માટે ખૂબ ભટકવું પડે છે. આ લોકો ખૂબ પ્રયાસ બાદ જ આવકના સાધન તપાસવામાં સફળ થઈ શકે છે.
તળીયા પર આ બે નિશાન છે ખૂબ જ શુભ
તળીયામાં શંખ અથવા ચક્રનું નિશાન ખૂબ જ દુર્લભ છે અને આ મહાપુરૂષોના પગમાં જ જોવા મળે છે. એવા લોકો જીવનમાં મોટી સફળતા હાસિલ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news