કોવિડ 19 / કોરોના ટ્રીટમેન્ટમાં વપરાતી પ્લાઝમા થેરેપી અંગે ICMR નું મોટું નિવેદન, કહ્યું "બંધ થઈ શકે છે થેરેપી"

ICMR's big statement on plasma therapy used in corona treatment, said

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR એ પ્લાઝ્મા થેરેપી અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ICMR એ કહ્યું કે તે નેશનલ હેલ્થ ક્લિનિકલ પ્રોટોકોલમાંથી પ્લાઝ્મા થેરેપીને હટાવવાની વિચારણા કરી રહી છે. ICMR એ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ઘણા અભ્યાસો એ અગાઉ જણાવ્યું છે કે પ્લાઝ્મા થેરેપી મૃત્યુદર ઘટાડવા માટે ખૂબ અસરકારક પુરવાર થઈ નથી. 

બ્રેકિંગ ન્યૂઝ