બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / how to perform kali chaudas pooja murhut

Diwali 2021 / આજે ઘરના મુખ્ય દ્વાર પર દિવો કરીને યમરાજને પ્રાર્થના કરો, જાણો શુભ મૂર્હુત અને પૂજા વિધિ

Kinjari

Last Updated: 11:20 AM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કાળી ચૌદશનો તહેવાર છે અને કાળી ચૌદશને ઘણા લોકો નરક ચતુર્દશી તરીકે પણ ઓળખે છે.

  • આજે કાળી ચૌદશની પૂજાનું મહત્વ
  • નરક ચતુર્દશી પણ આજે ઉજવવામાં આવે છે
  • મુખ્ય દરવાજાની જમણી બાજુએ દિવો કરવો

હિન્દુ કેલેન્ડર પ્રમાણે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. નરક શબ્દ પૌરાણિક કથાઓમાં વર્ણિત દૈત્ય રાજા નરકાસુર સંબંધિત છે અને ચતુર્દશીનો અર્થ ચૌદમો દિવસ છે. 

લાંબી આયુ માટે પ્રગટાવો એક દિવો
નરક ચતુર્દશીના દિવસે મુખ્ય દિવો લાંબી આયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રગટાવવામાં આવે છે. તેને યમદેવતા માટે દિપદાન કહેવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ અનાજનો ઢગલો કરો, તેના પર સરસવના તેલનો એક દિવો કરો. દિવાનું મુખ દક્ષિણ દિશા તરફ રાખો અને ત્યાં પુષ્પ ચડાવીને લાંબી આયુ માટે પ્રાર્થના કરો. 

અભ્યંગ સ્નાન મૂર્હુત 
સવારે 6 વાગ્યાથી પહેલા

ચોઘડિયા મૂર્હુત

  1. સવારે 06:34 થી 07:57 સુધી - લાભ
  2. સવારે 07:57 થી 09:19 સુધી - અમૃત
  3. સવારે 10:42 થી 12:04 વાગ્યા સુધી - શુભ
  4. 02:49 pm થી 04:12 pm- ચલ
  5. સાંજે 04:12 થી 05:34 સુધી - લાભ

મા કાલિકાની પૂજા 
કાળી ચૌદસના દિવસે માતા કાળકાની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે કાલિકા માતાની પૂજા કરવાથી કષ્ટ દૂર થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ